યાત્રાનું સુંદર વર્ણન છે.1929 ની વાત છે!!
આગળ જુઓ
ઘરડા બા એટલે રૂક્ષ્મણી બા.તેમના સગા બેન એ માસીબા ચકુંબા એ કૃષ્ણરામ બાપજી ના પત્ની.આમ નરસિંહ દાદા અને કૃષ્ણારામ બાપજી બે સાઢું ભાઈ પણ થાય!!
૦
ઘરદાબા નો ફોટો.Shivshankar vyas brought Deojyotishalaya.com in vadodara.
He born in 1899 in desotar.Passed away on 3march 1986.
ધન્ય જીવન એ ભાગ્યવંતનું
વાણી નીરવિ રાખી
સહુ કોઈનું ભલું ચાહી ને
કટુતા લીધી સાંખી
શિવશંકર તેને વંદે રે
મળે તેવાને શ્રી હરિ
.........તેમના જ કાવ્ય માં થી