गुरुवार, 7 अगस्त 2025

બાપાની 1929 ની ડાયરી માં યાત્રા

 યાત્રાનું સુંદર વર્ણન છે.1929 ની વાત છે!!


આગળ જુઓ



मंगलवार, 22 जुलाई 2025

ઘરડા બા

 ઘરડા બા એટલે રૂક્ષ્મણી બા.તેમના સગા બેન એ માસીબા ચકુંબા એ કૃષ્ણરામ બાપજી ના પત્ની.આમ નરસિંહ દાદા અને કૃષ્ણારામ બાપજી બે સાઢું ભાઈ પણ થાય!!

ઘરદાબા નો ફોટો.

शनिवार, 1 मार्च 2025

Shivshankar vyas

 Shivshankar vyas brought Deojyotishalaya.com in vadodara.


He born in 1899 in desotar.Passed away on 3march 1986.


ધન્ય જીવન એ ભાગ્યવંતનું

વાણી નીરવિ  રાખી

સહુ કોઈનું ભલું ચાહી ને 

કટુતા લીધી સાંખી

શિવશંકર તેને વંદે રે

મળે તેવાને શ્રી હરિ

.........તેમના જ કાવ્ય માં થી



सोमवार, 29 जुलाई 2024

शनिवार, 30 सितंबर 2023

શ્રાદ્ધ

પહેલા શ્રાદ્ધ નું ખૂબ મહત્વ હતું.શ્રાદ્ધ ના કારણે વડીલોનું સ્મરણ અને દૂધપાક નું જમણ.