शनिवार, 12 सितंबर 2015

કૌટુંબિક કામો

કૌટુંબિક કામો માં સંતાનો ના લગ્ન જવાબદારી નું મહત્વ કમ નથી.વડોદરા માં બરાનપુરા માં પાંડુરંગ નિવાસ માં દેવ જ્યોતીશાલય  નું કાર્યાલય શામળ બહેચર ની પલ માં થી લાવી દીધું હતું। જ્યોતિબેન શર્મિષ્ઠા બેન ના લગ્ન પ્રસંગો આજ ગાળા માં યોજાયા હતા !!જ્યોતિષ સેવા માં નામના વધતી ચાલી હતી।

બાપા મંગલાબા અને ટીની

जमाई कृष्णलाल,अनंतदेव,चैतन्यकुमार,जगदीशचंद्र,हर्षदकुमार तीन पुत्र जितेंद्र,राजेन्द्र,किरीट के साथ




बुधवार, 14 जनवरी 2015

देवज्योतिषालय वड़ोदरा में १९४९ में ले आये थे !!

देवज्योतिषालय  deojyotishalaya.comवड़ोदरा में १९४९ में ले आये थे !! एक बात अचूक वो कहते थे !! आनंद में रहो !! यही बात का आधार रखके भूमा विद्या के रसिक रहे थे शिवशंकर व्यास !!
उनकी पध्धति जन्म पत्रिका नोंध की पद्धति देखे ।
आज भी देव ज्योतिषालय deojyotishalaya.com की सेवा चल रही है । 
आज जोशी धारा  संजयकुमार वास्तुशास्त्री प्रखर है ।जो राजेंद्रप्रसाद शिवशंकर व्यास की पुत्री है ।एवं राकेश राजेंद्रप्रसाद व्यास deo gems lab and jewellery  का काम कर रहे है

વડોદરા માં શામળ બેચર ની પોળ માં લાંબો સમય દેવ
 જ્યોતિશાલય  ની ઓફિસ રહેલી


ધીરે ધીરે ક્રમશ નામના વધતી ચાલી
આજે  1949 થઈ ભુતાડીઝામ્પા,શામળ બેચર પોળ,બરાનપુરા,હરની રોડ,સમાં સાવલી રોડ અને આજે

આજે અલકાપુરી ગેંડા સર્કલ પાસે જ્યોતિષ આધ્યાતમ વાસ્તુ મેડિટેશન સેવા છે