रविवार, 4 अगस्त 2019

બોલૂંદરા ની વાતો

મધોર પટેલ મના પટેલ નું ઘર બોલન્દ્રા માં હતુ.બાકી  ઠાકારડા ઓ રહેતા હતા.આ ઠાકારડા નો  મુખીઓ મધોર પટેલ ની પુત્રી સાથે પરણવા માંગતો હતો.અને તેના પર દબાણ કરતો હતો.તેથી મધોર બીજું નામ મનોર  પોતાના માથે સળગતી સગડી મુકીજુદા જુદા ઠાકોરો ને ટહેલ નાખી ફરવા લાગ્યો. પોતાની પુત્રી ને બચાવવા આજીજી કરવા લાગ્યો.રણાસણ ઠાકોર ને આ વાત માં તથ્ય લાગતા સગડી ઉતારી વચન આપ્યું.રણાસણ ઠા કોર ને 2 પુત્રો હતા.એ રાજપૂતો લઈ ને બોલુન્દ્રા પાર ચઢાઈ કરી.તેમના પુત્રો એ     ઠકારડા ઓ ને ભગાવી બોલુન્દ્રા કબ્જે કર્યું.તે પૈકી એક પુત્ર જીવન સિંહજી  એ બોલુન્દ્રા માં રાજ સાંભર્યું.આજે જીવણ પુર નું નામ તેમના નામ ના સંભારણા રૂપે છે.આ ઠાકોર ને જરૂર હતી વિદ્વાન બ્રાહ્મણ ગોર પંડિત ની.ધાર્મિક ઉત્સવ પંચાંગ તીથી ઉત્સવ મંદિર વી. માટે.એક વાર સિહોલ ગામ નિસિમ માં ઝાડ નીચે ભગવદ સ્મરણ માં લિન બ્રાહ્મણ મળ્યા.સુંદર શ્લોક દુર્ગા મંત્ર વિષ્ણુ નામ સાંભળી ઠાકોર પ્રસન્ન થયા.આ મુલાકાત અને વિદ્વતા થી પ્રભાવિત થતા તેમને બોલુન્દ્રા રાજ્યાશ્રય  આપયી.આ વિદ્વાન નું નામ જીવણજી. જે 
કૃષ્ણજી રતનજી મુરારી ના પુત્ર.

કૃષ્ણારામે જુના અને નવા આશ્રમ કર્યા તેથી બોલુન્દ્રા માં આજે ય આશ્રમ છે.આત્રેયભાઈ જાળવે છે. બચુકાકા ના સતિષભાઈ બોલુન્દ્રા તેમના પુત્ર સાથે જમીન ગો શાળા નું કાર્ય કરે છે.રાજેન્દ્રપ્રસાદ વ્યાસ કૌશમભ જ્ઞાન સેવા નામે ત્યાં શિક્ષણ સેવા દાન ના કામ  કરે છે. રાહુલ અજયભાઈ પણ છે. કેટલાક વૈષ્ણવો એ સ્કૂલ માં દાન કર્યા છે પણ ગામ છોડી દીધું છે.

પરમાનંદ કાકા  અને  ભવાની શંકર મોટો ભાગ બોલુન્દ્રા જ રહયા .


પુરુષોત્તમ,નરસિંહરામ,પ્રહલાદ,ઉઝમબેન એમ 4 સંતાનો દેવશંકર ના હતા.પ્રહલાદ બચપણ માં ઉટ પરથી પડવા થઈ મૃત્યુ પામેલ.નારસિંહદાદા ના પુત્ર શિવશંકર અને પુરુસોત્તમ વચ્ચે ઉંમર નો તફાવત બહુ ન હતો.ઘરમાં એક કોથળો રહેતો તેમાં બાપા તથા પુરુસોત્તમ કાકા જે કપડા ધોતિયા વગેરે પૂજામાં મળે તે માં નાખતા.પંદર દહાડે લગભગ આ ગવારો વહેંચી લેતા. આ કમાણી માં થી પરમાનંદને વૈદ્ય તૈયાર કરવો તેવું ગણિત હતું.

परमानंदजी  in USA



Today home in bolundra
પરમાનંદ કાકા એ રૂપાલ માં દવાખાનું કર્યું હતું

रविवार, 7 जुलाई 2019

भावोद्भाव

शी न व्यास ने भाव से गुणांक पध्धति की नॉट बनाई थी ।जिससे व्यक्ति की स्थिति सरलता से समज आ जाती थी ।
सहयोगी ग्रह के गुण मिलाकर गिनती थी।यहां उनके हस्ताक्षर में एक पन्ना है ।

शनिवार, 5 जनवरी 2019

તું

પરબ્રહ્મ જ્યોતિ નો જાતક
તું અનશાનશી બાળ
પરમાનંદ પેઢી નો વારસ
આનંદ કંદ કુમાર
                       ...શી.ન.વ્યાસ



शनिवार, 12 सितंबर 2015

કૌટુંબિક કામો

કૌટુંબિક કામો માં સંતાનો ના લગ્ન જવાબદારી નું મહત્વ કમ નથી.વડોદરા માં બરાનપુરા માં પાંડુરંગ નિવાસ માં દેવ જ્યોતીશાલય  નું કાર્યાલય શામળ બહેચર ની પલ માં થી લાવી દીધું હતું। જ્યોતિબેન શર્મિષ્ઠા બેન ના લગ્ન પ્રસંગો આજ ગાળા માં યોજાયા હતા !!જ્યોતિષ સેવા માં નામના વધતી ચાલી હતી।

બાપા મંગલાબા અને ટીની

जमाई कृष्णलाल,अनंतदेव,चैतन्यकुमार,जगदीशचंद्र,हर्षदकुमार तीन पुत्र जितेंद्र,राजेन्द्र,किरीट के साथ
बापा और परमानन्द काका

यहाँ दोनों भाई एक साथ 





बुधवार, 14 जनवरी 2015

देवज्योतिषालय वड़ोदरा में १९४९ में ले आये थे !!

देवज्योतिषालय  deojyotishalaya.comवड़ोदरा में १९४९ में ले आये थे !! एक बात अचूक वो कहते थे !! आनंद में रहो !! यही बात का आधार रखके भूमा विद्या के रसिक रहे थे शिवशंकर व्यास !!
उनकी पध्धति जन्म पत्रिका नोंध की पद्धति देखे ।
आज भी देव ज्योतिषालय deojyotishalaya.com की सेवा चल रही है । 
आज जोशी धारा  संजयकुमार वास्तुशास्त्री प्रखर है ।जो राजेंद्रप्रसाद शिवशंकर व्यास की पुत्री है ।एवं राकेश राजेंद्रप्रसाद व्यास deo gems lab and jewellery  का काम कर रहे है

વડોદરા માં શામળ બેચર ની પોળ માં લાંબો સમય દેવ
 જ્યોતિશાલય  ની ઓફિસ રહેલી


ધીરે ધીરે ક્રમશ નામના વધતી ચાલી
આજે  1949 થઈ ભુતાડીઝામ્પા,શામળ બેચર પોળ,બરાનપુરા,હરની રોડ,સમાં સાવલી રોડ અને આજે

આજે અલકાપુરી ગેંડા સર્કલ પાસે જ્યોતિષ આધ્યાતમ વાસ્તુ મેડિટેશન સેવા છે