આ બધા માં શિવશંકર ઉંમર માં સૌથી મોટા હતા.તેથી બાપા શબ્દ તેમને લાગી ગયો હતો.શિવાબાપા.
આમ મુરારી ની પેઢી બોલુન્દ્રા માં વિસ્તરી.
આ બધા માં શિવશંકર ઉંમર માં સૌથી મોટા હતા.તેથી બાપા શબ્દ તેમને લાગી ગયો હતો.શિવાબાપા.
આમ મુરારી ની પેઢી બોલુન્દ્રા માં વિસ્તરી.
મનુભાઈ શિવલાલ શાહ.બોલુન્દ્રા ના.તેઓ એ પણ બાપા ને ત્યાં જ રહ્યા અને ચાર્ટડ અકોઉન્ટન્ટ થયા હતા.
ઘરડા બા એટલે રૂક્ષ્મણી બા.તેમના સગા બેન એ માસીબા ચકુંબા એ કૃષ્ણરામ બાપજી ના પત્ની.આમ નરસિંહ દાદા અને કૃષ્ણારામ બાપજી બે સાઢું ભાઈ પણ થાય!!
૦
ઘરદાબા નો ફોટો.Shivshankar vyas brought Deojyotishalaya.com in vadodara.
He born in 1899 in desotar.Passed away on 3march 1986.
ધન્ય જીવન એ ભાગ્યવંતનું
વાણી નીરવિ રાખી
સહુ કોઈનું ભલું ચાહી ને
કટુતા લીધી સાંખી
શિવશંકર તેને વંદે રે
મળે તેવાને શ્રી હરિ
.........તેમના જ કાવ્ય માં થી
બોલુન્દ્રા ના ઠાકોર નું નામ હતું જીવણસિંહજી.જેમના નામ થી જીવનપુર ગામ છે.જ્યારે આપણા વડવા જીવણજી દાદા ઇસ 1747 પણ બોલુન્દ્રા સ્થાઈ થવા આવેલા. તેમની પેઢી માં મૂળજી ઇસ 1770 ના બેપુત્રો ભગવાન ઇસ 1797 તથા રૂપરામ હતા. મૂળજી ના પુત્ર ખુશાલ ઇસ 1820 અને ખુશાલ ના પુત્ર દેવશંકર ઇસ 1851 હતા
દેવશંકર ના પુત્ર નરસિંહરામ ઇસ 1871.
નરસિંહરામ ના પુત્ર શિવશંકર ઇસ 1899
જપ નું મહત્વ
બાપા એ જપ ને મહત્વ ખૂબ આપ્યું હતું.ઘણી વખત યજમાન ના જો બાકી હોય તો મોડી રાત સુધી જપ કરતા .
જપને મારા મેડિટેશન પ્રોગ્રામ માં મેં અદભુત રીતે ઉપયોગ બતાવ્યો છે.
બાપા 4 માસ ના થયા ત્યારે દેવશંકરદાદા અવસાન પામેલા.
બાપા યાત્રાએ બધાને લઈ ને નીકળેલા.તેમને પોતાની અપવિતિ ડાયરી લખતા.તેનું આ એક પાનુ