रविवार, 4 अगस्त 2019

મુરારી પંડિત

મુરારી શાસ્ત્રી નો મધ્યસ્થી પંડિત તરીકે જયપુર ના ઇતિહાસ માં છે.જોધાબાઈ દ્વારા તેમનું સન્માન માનસિંહ રાજા વખત નું છે.ઘણું સુવર્ણ દ્રવ્ય સાથે તે ગુજરાત તરફ આવ્યા હતા.રસ્તામાં કેટલુંક લૂંટાઈ પણ ગયેલ.ડેરોલ પોતાનું મોસાળ હોવાથી આવેલ.તેમની પેઢી ભોંયરામાં ભજન કરી સંપત્તિ ને સાચવતી.કૃષ્ણજી રતનજી ભાનજી એમ ક્રમે પેઢી ચાલશે.ભાણજી નું મોસાળ જીવતરામ બમ બમ ને ત્યાં રાયગઢ માં થતું હોવાથી તે રાયગઢ આવી વસેલા.જીવતરામની યજમાન વૃત્તિ સજાપુર પણ હતી.જે તેમના ભાણેજ જીવણજી ને આપેલ.




कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें